મોરબી : જાકાસણીયા બાબુભાઇ વિઠ્ઠલભાઈનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : જાકાસણીયા બાબુભાઇ વિઠ્ઠલભાઈ (ઉ.વ. 58), તે ધર્મેન્દ્રભાઈ તથા હિતેષભાઇના પિતા, ચંદુભાઇના ભાઈ તેમજ ભાવેશભાઈ અને ઉમેશભાઈના કાકાનું તા. 15/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.17/02/2020ના રોજ સવારે 8 થી 10 કલાકે આલાપ પાર્ક, મોરબી ખાતે તેમજ સાંજે 4 થી 6 કલાકે સ્વામીનારાયણ મંદિર, જુના ઘાંટીલા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text