મોરબી : જુઠીબેન પ્રભુભાઈ કૈલાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી જુઠીબેન પ્રભુભાઈ કૈલા (ઉ.વ. 95), તે શામજીભાઈ, રામજીભાઈ, જગજીવનભાઇ તથા ભરતભાઈના માતુશ્રી તેમજ કમલેશભાઈ, દિનેશભાઇ, રાજેશભાઈ, મનોજભાઈ, હિતેષભાઇ, ધર્મેશભાઈ, દિલીપભાઈ, અમિતભાઇ તથા હાર્દિકભાઈના દાદીનું તા. 09/02/2020 રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 13/02/2020 ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાન શ્રીજી પાર્ક સોસાયટી, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે 3 થી 5 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text