મોરબી : આશાબેન રાજેશભાઈ નાગોરનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : આશાબેન રાજેશભાઈ નાગોર ઉં.વ. 60 તે, રાજેશભાઇ પિતામ્બરભાઈ નાગોરના પત્ની તથા મિતેશભાઈ અને વિજયભાઈના માતાનું
તારીખ 9-2-20ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તારીખ 10/02/2020ને સોમવારે સાંજે 4થી 5 કલાકે, જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text