મોરબી : જયાબેન વાલજીભાઈ પોપટનું અવસાન

- text


મોરબી : જયાબેન વાલજીભાઈ પોપટ ઉં.વ. 96 તે સ્વ. વાલજીભાઈ કલ્યાણજીભાઈ પોપટના પત્ની તથા સ્વ. ચંદુભાઈ, કિશોરભાઈ અને સ્વ. મહેન્દ્રભાઈના માતા તથા મિલન અને મનીષના દાદી તથા સ્વ. ધીરજલાલ હીરાલાલ માણેકના બહેનનું તારીખ 3ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તારીખ તારીખ 07/2/2020ને શુક્રવારના રોજ સાંજે 05:00 કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text