મોરબી : અનસોયાબેન મયાશંકર ઠાકરનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : અનસોયાબેન મયાશંકર ઠાકર (ઉ.વ.૯૦), તે સુરેશભાઈ, અનિલભાઈ (પુનમ કુરિયર)ના માતૃશ્રી તથા મધુભાઈ, જનકભાઈ, કિશોરભાઈના ભાભુ, તેમજ સાહિલના દાદી અને ભાવેશ રાવલના નાનીનું તા. ૫ ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 7 ફેબ્રુઆરીને શુકવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યા સુધી સહયોગ કોમ્યુનિટી હોલ, ગુ. હા. બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text