ટંકારા : હડમતીયા નિવાસી લાલસિંહ અમરસિંહ ડોડીયાનું અવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી કારડીયા રાજપુત લાલસિંહ અમરસિંહ ડોડીયા (ઉ-૬૮) તે વિજયસિંહ, સ્વ. ઉદેસિંહ, સ્વ. બહાદુરસિંહના ભાઈ તથા ધરમેન્દ્રસિંહ, મયુરસિંહ ડોડીયાના પિતાશ્રીનું તા.2 ના રોજ અવશાન થયેલ છે.સદગતનું બેસણું તા.6ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 તેમના નિવાસ્થાન હડમતિયા નવા પ્લોટમાં રાખેલ છે.

- text