મોરબી : ગુણવંતભાઈ ભંખોડીયા અને તેમના માતાનું અવસાન : આજે સોમવારે બેસણું

- text


મોરબી : ગણેશ ઓટો ગેરેજ-નજરબાગ વાળા ગુણવંતભાઈ હમીરભાઈ ભંખોડીયાનું તા. ૨૧ જાન્યુઆરીના રોજ અવસાન થયેલ છે. તેમના માતુશ્રી વીરુબેન હમીરભાઈ ભંખોડીયાનું તા. ૨૭ જાન્યુઆરીના રોજ અવસાન થયેલ છે. બન્ને સદગતનુ બેસણું તા. ૩ ફેબ્રુઆરીના રોજ સોમવારે સાંજે ૪ થી ૬, સાયન્સ કોલેજ પાછળ, જીવરાજ સોસાયટી, ગણેશ નીવાસ મુકામે મોરબી -૨ ખાતે રાખેલ છે.

- text