મેઘપુર નિવાસી હસમુખભાઈ કાકુભાઈ ચંદારાણાનું અવસાન, આજે બેસણું

- text


મોરબી : મુ. મેઘપુર (કુંભારીયા) નિવાસી હસમુખભાઈ કાકુભાઈ ચંદારાણા (ઉ.વ. ૬૯), તે સ્વ. કાકુભાઈ શિવલાલ ચંદારાણાના પુત્ર, સ્વ. મોહનલાલ દાયાળજી સોમૈયાના ભાણેજ, મહેન્દ્રભાઈ, કિરીટભાઈ, ઇન્દુબેન તથા કુંદનબેનના મોટાભાઈ તેમજ જીતેન્દ્ર, વિપુલ, રમેશ તથા આશાબેનના પિતા તથા એન. પી. પોપટ તથા સી. પી. પોપટ (મોરબીવાળા)ના બનેવીનું તા. ૦૧/૦૨/૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા સાદડી તા. ૦૩/૦૨/૨૦૨૦ના સોમવારે સાંજે ૪ થી ૬ સ્થળ ભવાની માતાજી મંદિરે (મેઘપુર) રાખેલ છે.

- text