મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયાનું અવસાન, સાંજે અંતિમ યાત્રા

- text


મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયા તે શ્રીજી સિલેકશન વાળા જયેશભાઇ તેમજ નિકુંજભાઈ રવેશિયાના પિતાશ્રી નું દુઃખદ અવસાન આજ રોજ તા.2.2.2020 ના રોજ થયેલ છે. તેમની અંતિમયાત્રા ત્રિલોકધામ મન્દિર વાળી(કુબેરનગર-3) શેરી માંથી(તેમના નિવાસસ્થાને) થી સાંજે 6 કલાકે લીલાપર રોડ સ્મશાને જશે.

- text