મોરબી : પ્રકાશભાઈ જયંતીલાલ રામાનુજનું અવસાન

- text


મોરબી : પ્રકાશભાઈ જયંતીલાલ રામાનુજ( ઉ.વ.53) તે નીતિનભાઈ રામાનુજના નાનાભાઈ તથા સંદીપ, રવિ, અજય, વિશાલ, સાગરના કાકાનું તા.31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3ને સોમવારે સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને રૂગનાથજી મંદિર, પારેખ શેરી, ગ્રીન ચોક, મોરબી ખાતે રાખેલ છે.

- text