મોરબી : મંજુલાબેન છોટાલાલ સોમૈયાનું અવસાન

- text


મોરબી : સ્વ. ઠા. છોટાલલ કાલીદાસ સોમૈયા ના ધર્મપત્ની મંજુલાબેન છોટાલાલ સોમૈયા (ઉ.વ. 78) તા. 28.1.2020 ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તે પ્રફુલભાઈ સોમૈયા તથા સ્વ. મનુભાઈ સોમૈયાના ભાભી, સ્વ.મોહનલાલ દેવકરણ બારાના પુત્રી તથા વિનુભાઈ બારા તથા મહેન્દ્રભાઇ બારાના બહેન, કમલેશભાઈ તથા પ્રીતિબેન પ્રદીપભાઈ મીરાણીના માતુશ્રી તેમજ મૌલિક ભાઈના દાદીમાનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. 31.1.2020 ને શુક્રવારે સાંજે 5 કલાકે જળેશ્વર મહાદેવનું મંદિર સ્ટેશન રોડ મોરબી મુકામે રાખેલ છે.

- text