મોરબી : ગુણવંતભાઈ જમનાદાસ રામાવતનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : ગુણવંતભાઈ જમનાદાસ રામાવત (શિવશંકર ડેરીવાળા, ઉ.વ. ૭૦), તે ચંદુભાઈ (શિવશંકર ભેળવાળા) અને સ્વ. અશોકભાઈના ભાઈ તથા નિકુંજ, વિવેક અને દીપાલીબેન રોહિતકુમાર નિમાવતના પિતા તેમજ હાર્દિક, નૈતિક અને નીરવના ભાઈજીનું તા. ૨૯ જાન્યુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૧ જાન્યુઆરીને શુક્રવારે બપોરે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન ગોપાલ સોસાયટી, સર્કીટ હાઉસ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text