મોરબી : સુરેશભાઈ ધીરજલાલ જોષીનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : સુરેશભાઈ ધીરજલાલ જોષી (લોખંડવાલા), તે વિમલભાઈ જોષી તથા હિરેનભાઈ જોષીનાં પિતા તથા દીપકભાઈના મોટાભાઈનું તારીખ 29-01-2020 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 31-01-2020 ને શુક્રવાર, સાંજે 4:00 થી 6:00 વાગ્યે લુહાર જ્ઞાતિની વાડી, સરદાર બાગ સામે, પેટ્રોલ પંપ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text