મોરબી : ફતેસિંહ પ્રતાપસંગ બારહટનું અવસાન, આજે ગુરુવારે બેસણું

- text


મોરબી : વિરવદરકા નિવાસી ફતેસિંહ પ્રતાપસંગ બારહટ (ગઢવી), તે ઘનશ્યામસિંહ, ડો. મનોજદાન તથા કલ્પનાબાના પિતા તેમજ ઉદેસંગ, દેવીસંગ તથા ગોવિંદસંગના ભાઈનું તા. 25/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 30/01/2020ને ગુરુવારના રોજ બપોરે 3-30થી 5-30 વાગ્યા સુધી તેમજ ઉત્તરક્રિયા તા. 05/02/2020ને બુધવારના રોજ તેમના ગામ વિરવદરકા ખાતે રાખેલ છે.

- text