મોરબી : મૃદુલાબેન અશોકભાઈ પંડ્યાનું અવસાન , ગુરુવારે બેસણું

- text


મોરબી : મૃદુલાબેન અશોકભાઈ પંડ્યા તે અશોકભાઈ પંડ્યાના ધર્મપત્ની તથા લક્ષમીશંકર વજેશંકર પંડ્યાના પુત્રવધુ તેમજ ઉદયભાઈ ,ભાવિનીબેન પરેશકુમાર (વઢવાણ ) , વૈશાલીબેન નીતિનકુમાર (અમદાવાદ ) ના માતા તેમજ ગિરીશભાઈ ,મહેશભાઈના ભાભીનું અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ના રોજ બપોરે 3-30 થી 5 વાગ્યા દરમિયાન ઔદીચ્ય બ્રાહ્મણની વાડી ,રામઘાટ પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text