મોરબી : જયાબેન વલ્લભદાસ માણેકનું અવસાન

- text


મોરબી : જયાબેન વલ્લભદાસ માણેક (ઉંમર વર્ષ 76) તે, સ્વ. વલ્લભદાસ મુળજીભાઈ માણેકના પત્નિ તથા કેતનભાઈ, સંજયભાઈ, સુનિલભાઈ, વંદનાબેન મનોજકુમાર રાજદેવના માતા તથા પ્રભુદાસભાઈ પોપટલાલ મીરાણીના પુત્રીનુ તારીખ ૨૩-૧-૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયુ છે. સદગતનુ બેસણુ તથા પિયર પક્ષની સાદડી તારીખ ૨૭-૧-૨૦૨૦ને સોમવારે સાંજે ૪:૦૦થી ૫:૦૦ શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text