મોરબી : શાંતાબેન મોહનભાઇ રૂપાલાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : મૂળ ગાળા હાલ મોરબી નિવાસી શાંતાબેન મોહનભાઇ રૂપાલા (ઉ.વ. 96), તે હીરાભાઈ, ડો. ગોવિંદભાઇ, સ્વ. રમેશભાઈ તથા પ્રવીણભાઈના માતુશ્રીનું તા. 22/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 24/01/2020ના રોજ સવારે 8થી 10 કલાકે વર્ધમાન રેસિડન્સી-બી, રામકો બંગ્લોઝની બાજુમાં, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text