મોરબી : નર્મદાબેન ઘનશ્યામભાઈ શુક્લનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : નર્મદાબેન ઘનશ્યામભાઈ શુક્લ, તે સ્વ. ઘનશ્યામભાઈ શુક્લના પત્ની, અરુણભાઈ (નિવૃત હેડ-ક્લાર્ક) તથા સ્વ. જગદીશભાઈના માતુશ્રી તેમજ અમિત, ધવલ, હાર્દિકના દાદીનું તા. 21/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 24/01/2020ના રોજ સાંજે 4થી 5-30 કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર, મોરબી ખાતે રાખેલ છે.

- text