મોરબી (ધરમપુર) : નિર્મલાબેન ચતુરભાઈ માકાસણાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી (ધરમપુર) : મૂળ ધરમપુર અને હાલ રાજકોટ નિવાસી નિર્મલાબેન ચતુરભાઈ માકાસણા, તે કુણાલભાઈ તથા મૌલિકભાઈ મકાસણાના માતૃશ્રીનું તા. ૨૦-૧-૨૦૨૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૨૩-૧-૨૦૨૦ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે ગામ ધરમપુર તેના નિવાસ સ્થાને તેમજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦ વાગ્યે રાજકોટ તેના નિવાસસ્થાને રાખેલ છે.

- text