મોરબી નિવાસી રાજેશ્રીબેન ભોગીલાલ ગોસલીયાનું અવસાન, ગુરુવારે પ્રાર્થનાસભા

- text


મોરબી : મોરબી નિવાસી રાજેશ્રીબેન ભોગીલાલ ગોસલીયા (ઉ.વ. 64), તે કૃતિકાબેન આકાશ શાહના માતુશ્રી, આકાશ પ્રકાશચંદ્ર શાહના સાસુનું તા. 20/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. 23/01/2020ના રોજ ગુરુવારે સવારે 10થી 11 કલાક દરમિયાન ‘શુભ ટાવર’, સરદાર બાગ પાછળ, કાયાજી પ્લોટ શેરી નં. 5, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

- text