મોરબી : નરભેશંકર ખીમશંકર વ્યાસનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : બગથળા નિવાસી નરભેશંકર ખીમશંકર વ્યાસ (ઉ. વર્ષ-૯૫), જે નૌતમલાલ, દિપકભાઇ, દિનેશભાઈ તથા સ્વ. ભરતભાઇ વ્યાસના પિતા તેમજ હસમુખરાય, મુગટભાઈ તથા સ્વ. પ્રેમશંકરભાઇ વ્યાસના મોટા ભાઈનુ તા. 7 જાન્યુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 9 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે નકલંકની વાડી, મૂકામ બગથળા, તા. મોરબી ખાતે રાખેલ છે.

- text