મોરબી : ટંકારાવાળા નરેન્દ્રકુમાર મુંગટલાલ ઠાકરનું અવસાન

- text


મોરબી : ટંકારાવાળા નરેન્દ્રકુમાર મુંગટલાલ ઠાકર તે જ્યોતિબેનના પતિ, બાલકૃષ્ણભાઈ, દિનેશભાઇના નાનાભાઈ, જગદીશભાઈના મોટાભાઈ, સુનિલભાઈના પિતાશ્રી, યશ, પ્રિયાના દાદા તથા કાલાવડવાળા સુરેશભાઈ વ્યાસના બનેવીનું તા.5ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષોનું બેસણું તા. 9ને ગુરુવારે સાંજે 4 થી 5 જડેશ્વર મંદિર રેલવેસ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text