મોરબી : મોરબી નિવાસી અહેમદભાઈ હુસેનભાઇ પીંજારા (ઉ.વ. 19), તે દાદુભાઇ પીંજારાના પુત્ર તા. 04/01/2020ના રોજ જન્નતશીન થયા છે. મરહુમની જિયારત તા. 07/01/2020ના રોજ સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાન રામકૃષ્ણ નગર ખાતે રાખેલ છે.
બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...