ગં.સ્વ.સુરજબેન નરેન્દ્રભાઈ બુઘ્ઘદેવનું ઉઠમણું

- text


મોરબી : ગં. સ્વ. સુરજબેન નરેન્દ્રભાઈ બુદ્ધદેવ તે સ્વ. નરેન્દ્રભાઈ ઘનજીભાઈ બુઘ્ઘદેવ (ભારતીય કાપડ ભંડાર વાળા)ના પત્ની તથા સ્વ.ભોગીભાઈ, રમણીકભાઈ, સ્વ. જેન્તભાઈ, તેમજ પ્રફુલભાઈના ભાભી તથા ઐલેશભાઈ તથા હ્રદયભાઈના માતા તથા જીતભાઈ, ગોપાલભાઈ અને સમ્રાટના દાદીમાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ
06/01/2020ને સોમવારે સવારે 05 કલાકે લુહાણા વિદ્યાર્થી ભવન, શનાળા રોડ, રામચોક પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text