મીનાબેન અનંતરાય વડગામાનું અવસાન-બેસણું

- text


મોરબી : મીનાબેન અનંતરાય વડગામા ઉં.વ.60 તે અશોકભાઈ તથા વજુભાઇ માવજીભાઈ વડગામાના ભાભી તથા સ્વ. ઠાકરશીભાઈ પૂંજાભાઈ દશાડીયાના પુત્રી તથા સ્વ. નરેન્દ્રભાઈ ઠાકરશીભાઈ દશાડીયા, મનીષભાઈ અને રૂક્ષ્મણીબેન પીતાંબરભાઈ જાદવાણીના નાના બહેનનુ તારીખ 3 જાન્યુઆરીના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 06/01/2020ને સોમવારે સાંજે 04:00થી 05:30 દરમ્યાન ગુર્જર સુતારની વાડી, યુનિટ નંબર 1, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.

- text

- text