મોરબી : વસંતબા નિતુભા જાડેજાનું અવસાન, તા.6એ બેસણું

- text


મોરબી : વસંતબા નિતુભા જાડેજા( શિરોઈવાળા) ઉ.વ. 81 તે હરદેવસિંહ, નરેન્દ્રસિંહના માતૃશ્રી તથા વિશ્વરાજસિંહ, હર્ષદીપસિંહના દાદીનું તા. 3ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 6ને સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન મહેન્દ્રપરા શેરી નંબર 12, મોરબી ખાતે રાખેલ છે.

- text