મોરબી : નરેન્દ્રભાઈ( ટીનાભાઈ) પોપટનું અવસાન

- text


મોરબી : નરેન્દ્રભાઈ ( ટીનાભાઈ) તે સ્વ.ભોગીલાલ ખીમજીભાઈ પોપટના પુત્ર, પારસના પિતા, મનુભાઈ ખીમજીભાઈ પોપટના ભત્રીજા,કિરીટભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઇ, નિલેશભાઈ, વિશાલભાઈના મોટાભાઈનું તા. 3ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 6ને સોમવારના રોજ સાંજે 4થી 5 જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text