મોરબી : પ્રાગજીભાઈ નથુભાઈ આદ્રોજાનું અવસાન , શનિવારે બેસણું

- text


મોરબી : મૂળ મોડપરના વતની અને હાલ મોરબી નિવાસી ભાણજીભાઈ પ્રાગજીભાઈ આદ્રોજા, બાલુભાઈ પ્રાગજીભાઈ આદ્રોજા,ભુદરભાઈ પ્રાગજીભાઈ આદ્રોજા,વિજયાબેન ભગવાનજીભાઈ મનજીભાઈ,કમળાબેન દિલીપભાઈ પાડલીયા અને જશવંતીબેન ભરતભાઈ કમાણીના પિતા તથા મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મોરબી તાલુકાના બીઆરસી કૉ ઓડીનેટર સંદિપ આદ્રોજાના દાદા પ્રાગજીભાઈ નથુભાઈ આદ્રોજાનું તા.2 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.4 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે રાખેલ છે. તથા લોકીકવાર અને ઉતરકિયા તારીખ 12.01.2020 ના રોજ રવિવારે તેમના નિવાસસ્થાન આલાપ પાર્ક શેરી નંબર 9 મોરબી ખાતે રાખેલ છે.

- text