મોરબી : વિજયાબેન પ્રભુદાસભાઈ ગણાત્રાનું અવસાન, શુક્રવારે ઉઠમણું

- text


મોરબી : વિજયાબેન પ્રભુદાસભાઈ ગણાત્રા, તે સ્વ. પ્રભુદાસ વસરામભાઈ ગણાત્રાના ધર્મપત્ની, તે અતુલભાઈ, ગીરીશભાઈ, દીપકભાઈ, દિનેશભાઈ, ભાવનાબેનના માતુશ્રી તેમજ બકુલભાઈના કાકી અને રાજુભાઈ (ગેસવાળા)ના ભાભુનું તા. 31/12/2019 મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 03/01/2020 શુક્રવારના રોજ સાંજે 04 થી 05 જડેશ્વર મંદિર, રેલવે સ્ટેશન રોડ ખાતે રાખેલ છે.

- text