મોરબી : ચેતનભાઈ હસમુખભાઈ નિમાવતનું અવસાન

- text


મોરબી : ચેતનભાઈ હસમુખભાઈ નિમાવત ઉ.વ. 34 તે હસમુખભાઈ લિલમદાસ નિમાવતના પુત્ર, કલ્પેશભાઈ, અજયભાઈના ભાઈ, ભરતભાઇ, જયસુખભાઈના ભત્રીજાનુ તા. 1ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3ને શુક્રવારે સાંજે 3થી 5 મોરબી, સિરામિક સિટી 1+2 ખાતે રાખેલ છે.

- text