મોરબી : શિવાભાઈ ધનજીભાઈ મોરડીયાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : શિવાભાઈ ધનજીભાઈ મોરડીયા તે રમેશભાઈ અને હિતેશભાઈના પિતા તથા ભાવનાબેન અને સાધનાબેનના સસરાનું તા.29 ના રોજ અવસાન થયું છે . સદગતનું બેસણું તા.2 જાન્યુઆરીને ગુરુવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text