મોરબી : ભરતનગર નિવાસી કંચનબેન વલ્લભભાઈ રાવલ(ઉ.વ.88) તે જયંતિભાઇ તથા કિશોરભાઈના માતાનું તા. 28ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. 02 ને ગુરુવારે સવારે 9 થી 12 તેમના નિવાસ સ્થાન મુ. ભરતનગર, તા. મોરબી ખાતે રાખેલ છે.
ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી
મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...