મોરબી : હિતેન્દ્રસિંહ કિરીટસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : હિતેન્દ્રસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.૩૪) તે કિરીટસિંહ દિપસંગજી ઝાલાના પુત્ર, સ્વ. બાબુભા દિપસંગજી ઝાલા, ચંદુભા દિપસંગજી ઝાલા, કાયુભા દીપસંગજી ઝાલા, પ્રવિણસિંહ દીપસંગજી ઝાલાના ભત્રીજા, આર્યદિપસિંહ હરદેવસિંહ જાડેજાના મામા તથા આયુસીબા હિતેન્દ્રસિંહ ઝાલા, હેમાંશીબા હિતેન્દ્રસિંહ ઝાલાના પિતાનું તા.૨૬/૧૨/૨૦૧૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.ઉતરક્રીયા તા.૩૦/૧૨/૨૦૧૯ સોમવારના રોજ મુ.ગામ શકત શનાળા ખાતે નિવાસ સ્થાને રાખેલ છે.

- text