મોરબી : વાલજીભાઈ ચકુભાઈ ઉધરેજાનુ અવસાન

- text


મોરબી : વાલજીભાઈ ચકુભાઈ ઉધરેજાનુ તા. 26ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને શુક્રવારના રોજ સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text