મોરબી : વાલજીભાઈ ચકુભાઈ ઉધરેજાનુ તા. 26ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને શુક્રવારના રોજ સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.
મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક...