મોરબી : તુલસીભાઇ ગોવિંદભાઇ રાજપરાનું અવસાન-બેસણું

- text


મોરબી : તુલસીભાઇ ગોવિંદભાઇ રાજપરા તે વસુદેવભાઈના પિતા, મનસુખભાઈ, નવીનભાઈના ભાઈ તથા નિકુંજભાઈ નવીનભાઈ, કિરણભાઈ મનસુખભાઈ, કેતનભાઈ મનસુખભાઈના કાકા અને તીર્થ કિરણભાઈના દાદાનું તારીખ 24ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/12/19ને શુક્રવારે સવારે 08:00થી 10:30 એમના નિવાસ્થાન જોધપુર(નદી) ખાતે રાખેલ છે.

- text