મોરબી : મહેન્દ્રભાઈ કે. લહેરુનું અવસાન-બેસણું

- text


મોરબી : મહેન્દ્રભાઈ કે. લહેરૂ તે ડો. બીપીનભાઈ કે. લહેરૂ, સ્વ. પ્રફુલભાઈ કે. લહેરૂ તેમજ હંસાબેન બી. પંડયાના ભાઈ તથા ધવનીશ, ડો. વિરલ અને નિશીથના કાકાનું તારીખ ૨૪/૧૨/૨૦૧૯ સાંજે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૨૭/૧૨/૨૦૧૯ને શુક્રવારના રોજ સાંજે ૪:૦૦થી ૫:૩૦ સુધી, સાર્વજનીક પ્લોટ, મહાવીર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ, મોરબી ખાતે રાખેલ છે.

- text