મોરબી : રમેશચંદ્ર પ્રાણલાલ ઉપાધ્યાયનું અવસાન

- text


મોરબી : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના મૂળ હડમતીયા હાલ મોરબી રમેશચંદ્ર પ્રાણલાલ ઉપાધ્યાય (ઉ.વ.66) તે બ્રહ્મસમાજના અગ્રણી ક્રિષ્નાબેન શાસ્ત્રીના પતિ, ડો. હાર્દિકાબેન ઉપાધ્યાયના પિતા, કીર્તિભાઈ ઉપાધ્યાયબ મોટાભાઈ, શાસ્ત્રી રજનીકાંત નિર્ભયરામના જમાઈ તેમજ પ્રફુલ્લચંદ્ર પ્રાણલાલ દવેના સાઢુભાઈનું મોરબી ખાતે તા. 23ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું ગુરુવારે તા.26ના રોજ સાંજે 4:30થી 5:30 વાગ્યા દરમિયાન એ.કે.પટેલ કોમ્યુનિટી હોલ, છોટાલાલ પેટ્રોલપંપ પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text