વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું

- text


વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ ગોહિલ, ગાયત્રીબા સિદ્ધરાજસિંહ વાળા, ક્રિષ્નાબા રાજેન્દ્રસિંહ ઝાલા, હીનાબા જયપાલસિંહ રાણા ના માતૃશ્રી તેમજ સુખદેવસિંહ, દેવેન્દ્રસિંહ, રમુભા એમ. ઝાલા, ભરતબા જાડેજા ના બહેનશ્રી નું તા. 19/12/19 ગુરૂવારે અવશાન થયેલ છે સદગત્ નું બેસણું તા. 23/12/19 ને સોમવારે
સાંજે 4-00 થી 6-00 રાજપૂત સમાજની વાડી, દિગ્વિજય નગર (પેડક) વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.

- text

 

- text