મોરબી : શાસ્ત્રી પ્રમોદરાય શુક્લનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી :  શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ના શુકલજી શાસ્ત્રી શ્રી પ્રમોદરાય પ્રાણશંકર શુક્લ ઉં. વ. ૮૬ કે જે નીતિન ભાઈ , વિપુલ ભાઈ અને આશિષ ભાઈ ના પિતાશ્રી નું તા.૨૧-૧૨-૨૦૧૯ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા. 23|12|19 ને સોમવારે બપોરે 4 થી 5.30 કલાકે દેશળદેવ હોલ ખવાસ જ્ઞાતિ ની વાડી કલ્પના પાન ની પાસે.મહેન્દ્ર ડ્રાઈવ રોડ.પુલ ઉપર.મોરબી ખાતે રાખેલ છે

- text

- text