ટીમ્બડી નિવાસી બચુભાઈ ગગજીભાઈ રાઠોડનું અવસાન

- text


મોરબી : ટીમ્બડી નિવાસી બચુભાઈ ગગજીભાઈ રાઠોડ, તે કિરીટસિંહ તથા ભરતના પિતા તેમજ ધનજી માધવસંગના કાકાનું તા. 20 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 22 ડિસેમ્બરના રોજ તેમના નિવાસસ્થાન ટીમ્બડી મુકામે સાંજે 4થી 6 સુધી રાખેલ છે.

- text