મોરબી : શાંતાબેન દલાભાઈ સનારીયાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : શાંતાબેન દલાભાઈ સનારીયા (રાજપર વાળા) (ઉ.વ. 88), તે અમૃતલાલ દલાભાઈ સનારીયા, હરજીભાઈ દલાભાઈ સનારીયા, ભગવાનજીભાઈ દલાભાઈ સનારીયા, લક્ષ્મીબેન દેવજીભાઈ ભીમાણી, ગં.સ્વ. કંચનબેન અશોકભાઈ ઉઘરેજા, હંસાબેન દીનેશભાઈ ગોધાણીના માતૃશ્રી, રમેશભાઈ હંસરાજભાઈ રૂપાલા, કરશનભાઈ હંસરાજભાઈ રૂપાલાના ફઈ તેમજ ડો. જયેશભાઈ અમૃતલાલ સનારીયા, કલ્પેશભાઈ હરજીભાઈ સનારીયા, ડો. મનિષભાઈ અમૃતલાલ સનારીયાના દાદીનુ તા. ૧૯-૧૨-૧૯ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનુ બેસણુ તા. ૨૩-૧૨-૨૦૧૯ સોમવાર સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન શક્તિ કૃપા, શ્રીજી પાર્ક સોસાયટી, પી.જી. ક્લોક પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

- text