મોરબી : કાળાભાઈ વિરાભાઈ દલસાણીયાનું અવસાન

- text


મોરબી : વણકરવાસ નિવાસી કાળાભાઈ વિરાભાઈ દલસાણીયા (સોલંકી), તે જગદીશભાઈ કાળાભાઈ દલસાણીયા (મોરબી નગરપાલિકા) અને પ્રવીણભાઈ કાળાભાઈ દલસાણીયાના પિતાનું તા. 20/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 21/12/2019ના રોજ શનિવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે રાખેલ છે.

- text