ધર્મીષ્ઠાબેન સુરેશભાઈ પૂજારાનું અવસાન-ઉઠમણું-સાદડી

- text


મોરબી : ધર્મીષ્ઠાબેન સુરેશભાઈ પૂજારા ઉં.વ. 60 તે સ્વ. રણછોડદાસ કાલિદાસ પુજારા (ગૂંગણ વાળા)ના પુત્રવધુ, સુરેશભાઈ (દરિયાલાલ પાન)ના પત્નિ, કપિલ, વિશાલ, મનીષા અને કાજલના માતા, તથા પ્રેક્ષા અને સાન્વીના દાદી, તથા સ્મિતના નાનીમાં, જયંતીભાઈ અને શશીભાઇના નાના ભાઈના પત્નિ, તથા રમેશભાઈ, દિનેશભાઇના ભાભી, તથા સ્વ.કેશવલાલ ગોકળદાસ ઘેલાણી (ધ્રાંગધ્રા વાળા)ના પુત્રીનું તારીખ 20ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 23/12/19ને સોમવારે સાંજે 05:00 વાગ્યે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text