રાજપર નિવાસી લત્તાબેન ભગવાનજીભાઈ એરણિયાનું અવસાન, શનિવારે બેસણું

- text


મોરબી : નવા રાજપર નિવાસી લત્તાબેન ભગવાનજીભાઈ એરણિયા, (ઉ.વ. 47), તે ભગવાનજીભાઈ એરણિયાના પત્ની તેમજ મોન્ટુ તથા મિત્તલના માતુશ્રીનું તા. 19 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા. 21 ડિસેમ્બરના રોજ સવારે 8થી 10 કલાકે નવા રાજપર મુકામે રાખેલ છે.

- text