મોરબી : જ્યોતિબેન ગુણવંતરાય બુદ્ધદેવનું અવસાન, શુક્રવારે બેસણુ

- text


મોરબી : જ્યોતિબેન ગુણવંતરાય બુદ્ધદેવ (ઉ.વ. 58) તે ગુણવંતરાય બાબુલાલના પત્નિ તથા જીતેન, વિવેક, નિમીષાબેન ભાવિકકુમાર તથા બીનાબેન ભાવિનકુમારના માતા તેમજ મણિલાલ માવજીભાઈ કટારીયાની પુત્રીનું તા. 18 ના રોજ અવસાન થયેલ છે , સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. 20 ને શુક્રવારે સાંજે 4 થી 5.30 કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર ચોક, સામાં કાંઠે , મોરબી -2 ખાતે રાખેલ છે

 

- text