મોરબી : બધીબેન નથુભાઈ સોલંકીનું અવસાન , ગુરુવારે બેસણું

- text


મોરબી : બધીબેન નથુભાઈ સોલંકી તે સ્વ.નથુભાઈ મેંધાભાઈ સોલંકીના ધર્મપત્ની તથા મનજીભાઈ, દેવજીભાઈ, નાનજીભાઈ, હરિબેન, રૂડીબેન, શાંતુંબેનના માતા તેમજ જેઠાભાઇ, ભીખાભાઈ, કાંતિલાલ,મહેશભાઈ, સ્વ.રમેશભાઈ, પ્રવીણભાઈ, સોમબેન, ભાનુબેન, લક્ષમીબેન, સવિતાબેન અને દિવ્યબેનના દાદીમાંનું તા. 17.12.2019 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા.19.12.2019 ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 તેમના નિવાસસ્થાન ઉમિયાનગર , સો ઓરડી મેઈન રોડ મોરબી-2 ખાતે રાખેલ છે.

- text