મોરબી : નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલા (પંચાસર), તે સ્વ. ઉત્તમસિંહ. પી. ઝાલાના મોટા ભાઈ તથા મહાવીરસિંહ ઝાલા (કલેકટર ઓફીસ-મોરબી) અને પુષ્પરાજસિંહના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.13/12/2019 ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે જનકલ્યાણેશ્ર્વર મહાદેવના મંદીર, મોરબી-૨ ખાતે રાખેલ છે.

- text