વાંકાનેર ભાયાતિજાંબુડિયાના ઝાલા શિવરાજસિંહ તેજુભાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેરના ભાયાતિજાંબુડિયા ના દશરથસિંહ તેમજ નરપતસિંહ (ટીનુભા) ના પિતાશ્રી ઝાલા શિવરાજસિંહ તેજુભા નું તારીખ 8/12/2019 માગશર સુદ ૧૧ ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે.
જેમની ઉત્તરક્રિયા તારીખ 15/12/2019 ને રવિવારે તેમના નિવાસસ્થાને ભાયાતિજાંબુડિયા તાલુકો વાંકાનેર મુકામે રાખેલ છે.

- text

- text