ચરાડવા નિવાસી નારાયણભાઈ લાલજીભાઈ ખખ્ખરનું અવસાન

- text


મોરબી : ચરાડવા નિવાસી નારાયણભાઈ લાલજીભાઈ ખખ્ખર (ઉ.વ. 69), તે સ્વ. લાલજીભાઈ હિરજીભાઈ ખખ્ખરના પુત્ર તેમજ સ્વ. ધીરજલાલ, સ્વ. રતિલાલ, વસંતભાઈ, કાંતિલાલ, સ્વ. નિર્મળાબેન, હીરાબેન, સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ તથા માણેકવાડા નિવાસી સ્વ. ત્રિકમજીભાઈ કરમશીભાઇ રામગિયાના જમાઈનું તા. 05/12/2019ના રોજ અવસાન થયેલ છે. તા. 07/12/2019ના રોજ સદ્દગતનું બેસણું ચરાડવા મુકામે સવારે 10થી 11 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સદ્દગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી સાંજે 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text