વાંકાનેરમાં ટ્રેન હડફેટે અજાણ્યા પુરૂષનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર સીટી રેલ્વે સ્ટેશન પાસે એક અજાણ્યો પુરુષ ઉ.વ. – 40 આજે તા – 5/12/19 ના સાંજે 7:30 વાગ્યાં આસપાસ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનની હડફેટે આવી જતા મચ્છુ નદીના પિલર નંબર 10 પાસે મરણ ગયેલ છે. જે બનાવની વધુ તપાસ ઇન્દ્રજીતસિંહ એમ. ઝાલા 9825215895 ચલાવી રહ્યા છે. હાલ આ યુવાનની ઓળખ મેળવવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text